અરવલ્લી જિલ્લા ના ધનસુરા મા વાંદરાઓ નો આતંક 10 વધુ લોકો ને ઘાયલ થયા

0
311

rakesh-maheta

logo-newstok-272-150x53(1)

RAKESH MAHETA ARVALLI BUREAU

ધનસુરા મા છેલ્લા કેટલાયે દિવસ થી વાંદરા ના આતંક થી 10 થી વધુ લોકો ઘાયલ કરતા પ્રજા ભયભીત થયી છે  ફોરેસ્ટ વિભાગ  ની નિષ્ક્રિયતા ના કારણ આતંકી વાંદરા ના ભય સામે પ્રજા ભયભીત છે અે એવામા  આજે  વહેલી સવારે આતંકી વાંદરા એક  બાલક ને કરડતા ધનસુરા ના સેવા ભાવી યુવાન સુરેશભાઇ પટેલ ની ભારે મહેનત થી 2 વાંદરાઓ પકડી પાંજરા મા  પૂરતા લોકોને રાહત થયી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here