ગરબાડા ખાતે શ્રી બળિયાદેવ-શીતળામાંનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું

0
445

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

        આજરોજ અષાઢ સુદ.૨ તારીખ.૦૬/૦૭/૨૦૧૬ ના રોજ ગરબાડા ખાતે શ્રી બળિયાદેવ-શીતળામાતા મંદિર સમિતિ દ્વારા શ્રી બળિયાદેવ-શીતળામાનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે નવ કલાકે આઝાદ ચોકથી બળિયાદેવ-શીતળામાતાજીના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યાર બાદ બળિયાદેવ-શીતળામાતાજીના મંદિરે આરતી તેમજ મહાપ્રસાદી(ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. 

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here