દાહોદના ઝાલોદમાં બજરંગદળ ઘ્વારા પાકિસ્તાનના વડાપ્રધાનના પોસ્ટરો બાળી આતંકવાદનું  પૂતળા દહન કર્યું 

0
1068

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR – BUREAU DAHOD

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ ખાતે ગત રવિવારના રોજ જમ્મુ કશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર સવારમાં થયેલા આતંકી હુમલાના લીધે પૂરા દેશમાં આક્રોશ ફેલાયેલો છે તેને ધ્યાન માં રાખીને ઝાલોદ નગરમાં જિલ્લાના બજરંગ દળના સહ સંયોજક મનીષ પંચાલ તથા ધ્રુવેશ ભાટિયા, દર્શનભાઈ પરમાર તથા અન્ય બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદ ને ડામવા પાકિસ્તાન હાય… હાય… ના નારા સાથે પાક ના વડાપ્રધાન નું પૂતળું ફુક્યું અને આતંકવાદના પૂતળા દહન કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો હતો.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here