દાહોદના ડો. સી.વી. ઉપાધ્યાયની રાષ્ટ્રીય સૃજન અભિયાનના ગુજરાત રાજ્યના “સચિવ” તરીકે થઈ નિમણૂક

0
54

આજે તા.૦૮/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ રાષ્ટ્રીય સૃજન અભિયાનના સંસ્થાપક સહ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રદ્યુમ્ન કુમાર સિંહા દ્વારા દાહોદ શહેરના ડો. સી.વી. ઉપાધ્યાયની તેમના શ્રેષ્ઠ કર્યા અને ઉમદા યોગદાન બદલ રાષ્ટ્રીય સૃજન અભિયાનના ગુજરાત રાજ્યના “સચિવ” તરીકે નિમણૂક કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here