દાહોદ જિલ્લાના કેન્દ્ર સરકાર પેન્શનરો જોગ : જે તે બેંકમાં તા.૨૮/૩/૨૦૧૬ સુધીમાં આધાર કાર્ડ રજૂ કરવું

0
900

logo-newstok-272Editorial Desk – Dahod

કેન્દ્ર સરકારની સેવાઓમાંથી નિવૃત્ત થઇ પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે પોતે જે તે બેંકમાં ખાતું ધરાવતા હોય તે બેંકમાં જઇ પોતાનું આધાર કાર્ડ રજૂ કરી પોતાના પેન્શન કેસ જોડે આધારકાર્ડ તા.૨૮/૩/૨૦૧૬ સુધીમાં જોડાણ કરી દેવાનું રહેશ જેની પેન્શનરોને નોંધ લેવા દાહોદ જિલ્લા સમાહર્તા એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here