દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલ સાંઈબાબાની નીકાળવામાં આવી ભવ્ય શોભાયાત્રા  

0
144
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે આવેલ સાંઈનાથ મંદિરના દસમાં પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે સંજેલી પુષ્પ સાગર તળાવ પાસે આવેલ સાંઈનાથ મંદિરને વિવિધ ફૂલો થી સણગારવામાં આવ્યુ હતું. તા.૧૨/૧૨/૨૦૧૯ ને ગુરુવારના રોજ વહેલી સવારે નિત્ય આરતી બાદ ૧૧:૦૦ વાગે સાંઈબાબાના સુંદર રથનો સણગાર કરીને ઢોલ નગારા સાથે સાંઈબાબાની ભવ્ય શોભાયાત્રા સમગ્ર સંજેલી નગરમાં ફરી હતી.
આ પ્રસંગે ભાવિક ભકતોમાં બાળકો, મહિલાઓ, પુરુષો તથા વડીલ સૌ કોઈ હર્ષૌલ્લાસ સાથે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here