(૧) પૂનમ ચેનીયાભાઈ નિનામા, (૨) જાદવ વાલચંદદાસ પંચાલ, (૩) કાશીબેન વીરસીંગભાઈ ચૌહાણ, (૪) સિદ્ધાર્થભાઇ બાબુભાઇ છાજેડ, (૫) શુશીલાબેન સિદ્ધાર્થભાઇ છાજેડ, (૬) મેહુલભાઈ સિદ્ધાર્થભાઇ છાજેડ, (૭) કાજલબેન મેહુલભાઈ છાજેડ, (૮) વૈશાલીબેન નગજીભાઈ આમલિયાર, (૯) રમેશભાઈ રમણભાઈ પ્રજાપતિ, (૧૦) ભારતભાઈ રમેશભાઈ પ્રજાપતિ, (૧૧) રાઠોડ મહેશભાઈ બળદેવભાઈ, તેમજ  રેપિડ ટેસ્ટમાં :  (૧૨) સાવન રસિકલાલ સોની, (૧૩) રસિકલાલ શંકરલાલ સોની, (૧૪) રામુભાઈ હરસીંગભાઇ ડામોર, (૧૫) રફીકભાઈ નજરમોહમ્મદ મકરાણી, (૧૬) હીતપાલ મહેન્દ્રભાઈ રાજપૂત, (૧૭) ભારતીબેન મહેન્દ્રભાઈ રાજપૂત, (૧૮) તુષારભાઈ અમૃતભાઈ પલાસ, (૧૯) મેહુલ જશવંતભાઈ પરમાર, (૨૦) મિનેષભાઈ જગદીશભાઈ પરમાર, (૨૧) લલિતભાઈ કરશનભાઈ બદલાણી, (૨૨) કૃષાંક દેવેન્દ્ર કડિયા, (૨૩) મીરાબેન લલિતભાઈ બદલાણી, (૨૪) નક્ષ લલિતભાઈ બદલાણી, (૨૫) રવિ નગીનભાઈ ચૌહાણ, (૨૬) નિશાબેન મહેશભાઈ રાઠોડ, (૨૭) ધનરાજ મહેશભાઈ રાઠોડ, (૨૮) દેવરાજ મહેશભાઈ રાઠોડનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૦૬, ઝાલોદ તાલુકામાં – ૧૨, સંજેલી તાલુકા માં – ૦૬, લીમખેડા તાલુકામાં – ૦૧, ગરબાડા તાલુકામાં – ૦૨ અને દેવગઢ બારીયા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૮ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.