દાહોદ જીલ્લામાં જય ભોલે ના શંખનાદ સાથે ધામધુમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી

0
1287

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi

દાહોદ જિલ્લાના તમામ ગામો મા શિવરાત્રી નિમિત્તે સવાર થી દશઁન માટે લાંબી કતારો જામી  હતી જેમા દાહોદ થી પાંચ કિમી દૂર આવેલા કેદારનાથ મહાદેવ મંદિર સહીત આસપાસના ગામોમા જય ભોલે નાથ હરહર મહાદેવ ના જયકારા ગુંજ્યા હતા.દાહોદ માં સિંધી સમાજ ધ્વારા મોટી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું.મંદિરોમા ફરાળ ની વ્યવસ્થા ની સાથે શિવજી ને અતિ પ્રિય  એવી ભાંગ નો પ્રસાદી રાખવામા આવેલી જયારે લીમડી કૃબેરેશ્રવર મહાદેવ મંદિરમા પુજા અચઁના કરવામા આવેલ તેમજ ભોળાનાથ ની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામા આવેલ જેના પગલે આખુ નગર શીવ મય બનવા પામ્યુ હતુ. img1457335717703

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here