Thursday, January 23, 2025
Google search engine
HomeDhoraji - ધોરાજીધોરાજીમાં રાહદારીઓ માટે બનાવેલ પાણીના પરબનું ઉદ્દઘાટન પી. આઈ. વી.એચ જોષીના વરદ્દ...

ધોરાજીમાં રાહદારીઓ માટે બનાવેલ પાણીના પરબનું ઉદ્દઘાટન પી. આઈ. વી.એચ જોષીના વરદ્દ હસ્તે કરાયું

 

રાહદારીઓ તેમજ જનતા સહિત વટેમાર્ગુઓને પાણીથી તરસ છીપાય તેવા શુભ આશયથી ધોરાજીના પ્રદિપભાઈ બારોટ, દિપકભાઈ વાજા અને દરગાહના સફિમીયા બાપુ એમ આ ત્રણેય દાતાશ્રીઓ દ્વારા ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુમાં કાયમી ધોરણે પરબ બંધાવવામાં આવી હતી. આ પરબનું નામ હિંદુ-મુસ્લિમ એકતા દર્શાવવા રામરહીમ રાખવામાં આવ્યું છે. જે પરબનું ઉદ્દઘાટન ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ જોષીના વરદ્દ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધોરાજી શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને દાતાઓની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments