પંચમહાલ જિલ્લા વકીલ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વકીલમિત્રોને રાશન કિટનું વિતરણ કરાયુ

0
21

પંચમહાલ જિલ્લા વકીલ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વકીલમિત્રોને રાશન કિટનું વિતરણ કરાઇ રહ્યું છે. અને આવી હાડમારીની પરિસ્થિતિમાં એક સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને જરૂરિયાત મંદ વકીલો તેનો લાભ પણ લઈ રહ્યા છે. આ રાશન કિટમાં કુલ ૧૯ વસ્તુઓ આપવામાં આવે છે. તેવું સેક્રેટરી ચિરાગ પરીખ અને પ્રમુખ રાકેશ વ્યાસએ જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here