🅱reaking : દાહોદ જિલ્લાના ફતેપુરાની ઘટના, વાંસિયાકુઈ ગામે બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

0
426

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામમાં બની ગમગીન ઘટના, બે સગા ભાઈઓના તળાવમાં ડૂબી જવાથી મોત. બે ભાઈઓમાં એકની ઉમર 11 વર્ષ અને બીજાની 13 વર્ષનો. ભર બપોરના સમયે ગરમીના કારણે તળાવમાં નાહવા પડતા ડૂબી ગયા હતા. ગ્રામજનોને ખબર પડતાં તેઓએ બંને બાળકોની લાશને તળાવ માંથી બહાર કાઢી. ફતેપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશ ને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here