Saturday, February 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચનું મૃત્યુ થતાં ટી.ડી.ઓ. દ્વારા...

દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચનું મૃત્યુ થતાં ટી.ડી.ઓ. દ્વારા ઉપસરપંચને સોપાયો ચાર્જ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂૂર્વ ગ્રામ પંચાયતના સરપંચનું ગત તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ મૃત્યુ થયું હતું અને સરપંચની જગ્યા ખાલી પડેલ હોઈ તાલુકા ટી.ડી.ઓ. ને મરણ દાખલો રજૂ કરતા ગ્રામ પંચાયત અધિનિયમની કલમ ૫૫(ખ) 3 મુજબના નિયમોને આધીન ઉપસરપંચને ફરજ બજાવવાની જોગવાઈ છે. જે આધારિત ફતેપુરા તાલૂકા ટી.ડી.ઓ. દ્વારા તલાટી કમ મંત્રીને આદેશ કરેલ કેે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કલાલ હિતેશભાઈ નટવરભાઈ ને સરપંચના મૃત્યુ બાદ સરપંચ પદે ફરજ બજાવવા ટી.ડી.ઓ. દ્વારા આદેશ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments