તાજેતરની લેખ

દાહોદના દેસાઈવાડામાં વહેલી સવારમાં મહિલાના મોઢે ડૂચો મારી ૧ લાખ ૫૦ હજારના સોનાના દાગીનાની...

KEYUR PARMAR - DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના હાર્દ સમા વિસ્તાર દેસાઈવાડાના વચલા ફળિયામાં આવેલ શાંતિ એપાર્ટમેન્ટમાં એક વણિક બહેનના ઘરમાં લુટારું ઘુસી જઈ મહિલાના મોઢમાં ડૂચો ભરીને વહેલી સવારના ૭ વાગ્યે...

ટૂંક સમયમાં તાલુકા પંચાયતમાં થયેલ ભ્રષ્ટચાર નો પરદા ફાર્ષ કરશે newstok24 જોતા રહો તમારી...

NewsTok24દાહોદ તાલુકા પંચાયત માં છેલ્લા કેટલા સમય થી મોટો ભ્રષ્ટચાર આચરવામાં આવેલ છે અને આ ભ્રષ્ટચાર પાછળ કાયા નેતાઓ ,  કયા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દલાલો તથા વેપારીઓ ની સીધી સંડોવણી છે તેની સમગ્ર...

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પિતાએ પોતાના બે માસુમ સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે પણ...

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક પિતાએ પોતાના બે માસુમ સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો દોડી જઈ આત્મહત્યા કરનાર પિતાને બચાવી લેવામાં આવ્યાં હતો,...

આજે સવારના ૧૦:૦૦ વાગ્યાથી ફતેપુરાની જી.પં. સીટ નિંદકાપૂર્વ” થી “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત...

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવારના રોજથી "વિશેષ જનસંપર્ક અભિયાન" ની શરૂઆત ફતેપુરાના દૂધ શિત કેન્દ્ર થી કરવામાં આવી હતીતા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ...

આવતી કાલથી સવારે ૧૦ વાગે ફતેપુરાથી કરવામાં આવશે “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતી કાલ તા.૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવારના રોજથી "વિશેષ જનસંપર્ક અભિયાન" ની શરૂઆત ફતેપુરાની જિલ્લા પંચાયત સીટ નીંદકાપુર્વ થી કરશે. તા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના...

લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ડામોર સ્નેહા નવલભાઈ કૉમેર્સમાં રાજ્યમાં ઝળકી

તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડાન વિદ્યાર્થીની ડામોર સ્નેહા નવલભાઈ કૉમેર્સ માં રાજ્ય માં ઝળકી.બેન્કિંગ નો કોર્ષ પૂર્ણ કરી ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં લીમખેડાની તીર્થ...

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૩૦ મે થી ૩૦ જુન સુધી વિશેષ જનસંપર્ક...

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૩૦ મે થી ૩૦ જુન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ યોજાશે. તા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ...

અમદાવાદ જિલ્લાના 100 થી વધુ આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણ તાલીમ આપવામાં આવી

જિલ્લા તાલીમ કેન્દ્ર સોલા ખાતે નિષ્ણાંત ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી : પ્રી અને પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી અમદાવાદના જીલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેલેરીયા...

સુરત ખાતે “અખિલ ભારતીય દરજી મહાસભા”, ગુજરાત પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક પદ્મશ્રી ડો.કનુભાઈ ટેલરના...

અખિલ ભારતીય દરજી મહાસભા,ગુજરાત પ્રદેશ ની પ્રથમ કારોબારી બેઠક તા.૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારે સુરત ખાતે આદરણીય પદ્મશ્રી ડો. કનુભાઈ ટેલર ના સંપૂર્ણ સહકારથી તેઓના સાનિધ્યમાં રાખવામાં આવેલ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશના પદાધિકારી તેમજ કારોબારી...

રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ધાનપુરના મંડોર ખાતે રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે તૈયાર નવીન પ્રાથમિક આરોગ્ય...

આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી આસપાસના ૧૦ ગામોની ૨૪ હજારથી વધુની વસ્તીને તમામ અદ્યતન સુવિધાઓ સાથેની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ. છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ - રાજ્યમંત્રી બચુભાઇ...

દાહોદ LCB પોલીસને 144 ગુન્હાના આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

દાહોદ જિલ્લા પોલીસના LCB ની ટીમે ગુજરાતના 144 ગુનાનો મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે આવતા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા નાસતા ફરતા તમામ ગુનાના આરોપીઓની...

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પોલીસ અધિક્ષક બલરામ મીણાની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજે તા.૨૮/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધ્યક્ષના હસ્તે વૃક્ષારોપણ બાદ લોકફાળા થી પોલીસ સ્ટેશનના નવીન...