Monday, September 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં તા. ૨૮ માર્ચ ના એક રવિવાર પૂરતી વાણિજ્યક પ્રવૃત્તિ કરવા મંજૂરી...

દાહોદમાં તા. ૨૮ માર્ચ ના એક રવિવાર પૂરતી વાણિજ્યક પ્રવૃત્તિ કરવા મંજૂરી આપવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

સમગ્ર દાહોદ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા બજારોમાં સેનિટાઇઝેશનની કામગીરી સારી રીતે થઇ શકે એ માટે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ, આગામી હોળી અને ધૂળેટીના પર્વને અનુસંધાને વેપારીઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૨૮-૩-૨૦૨૧ને રવિવારે આ એક દિવસ પૂરતું વેપારી પ્રવૃત્તિ કરવા માટે છૂટછાટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. આ ઉપરાંત, દાહોદ જિલ્લામાં ધૂળટી પર્વની વિશેષતા ધ્યાને રાખીને કલેક્ટર શ્રી ખરાડીએ ઉક્ત મુજબની છૂટ આપી છે. પરંતુ, તા.૨૮ને રવિવારની રજા બીજા દિવસે તા. ૨૯ના રોજ ધૂળટીના રોજ રાખવાની રહેશે. એટલે કે, તા. ૨૯ના રોજ કોઇ પણ પ્રકારની વાણિજ્યક પ્રવૃત્તિ કરી નહીં શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1