Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં દાદાભગવાન પરિવાર દ્વારા 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સંતસંગના...

દાહોદમાં દાદાભગવાન પરિવાર દ્વારા 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સંતસંગના આયોજનને લઇ ને એક પ્રેસમીટ નું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં દાદાભગવાન પરિવાર દ્વારા 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સંતસંગના આયોજનને લઇ ને એક પ્રેસમીટ નું કરવામાં આવ્યું આયોજન. દરમિયાન સંતસંગના આયોજનને  ને એક પ્રેસમીટ નું કરવામાં આ આયોજન. દાહોદ ના ગોવિંદ નગર માં સ્થિત આંબાવાડીના પ્લોટ ખાતે ૪ થી ૬ ફ્રેબ્રૃઆરી દરમિયાન સત્સંગ અને જ્ઞાનવિધિ નો કાર્યક્રમ
અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ૪ફ્રેબ્રૂઆરી થી રોજ વ્યવહારિક કે અધ્યામિક મુઝવતા પ્રશ્નો ના સમાધાન મેળવવા રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ પૂજ્ય દીપક ભાઈ સાથે પ્રશ્નોતરી સત્સંગ નું આયોજન થશે. ૫ ફ્રેબુઆરીએ રાત્રે ૭.૦૦ થી ૧૦.૩૦ જ્ઞાનવિધિ નું આયોજન ત્યાર બાદ ૬ ફ્રેબુઆરી સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન પૂજ્ય શ્રી દીપકભાઈ આશીર્વાદ પામેલા આપ્તપુત્રો સાથે સત્સંગ નું આયોજન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments