Saturday, March 1, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીના ભગત ફળિયામાં આવેલ ભાથીજી મંદિરે ઉજવવામાં આવ્યો ભવ્ય પાટોત્સવ

દાહોદ જિલ્લાના સંજેલીના ભગત ફળિયામાં આવેલ ભાથીજી મંદિરે ઉજવવામાં આવ્યો ભવ્ય પાટોત્સવ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ભગત ફળિયામાં આવેલ ભાથીજી મંદિરે આજે તા.૧૧/૧૧/૨૦૧૯ ને સોમવારના રોજ આષો સુદ ચૌદસ ને દિવસે ભાથીજી મહારાજનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભાથીજી મંદિર થી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને સમગ્ર સંજેલી નગરના રાજમાર્ગો પર ફરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments