Monday, April 21, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાયશવાટીકા ઉ.ઉ.બુનીયાદી વિધાં મંદીર જેસાવાડામા મતદાર જાગૃતી રેલીનુ આયોજન કરવામા આવ્યુ

યશવાટીકા ઉ.ઉ.બુનીયાદી વિધાં મંદીર જેસાવાડામા મતદાર જાગૃતી રેલીનુ આયોજન કરવામા આવ્યુ

GIRISH PARMAR – JESAWADA

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમા  યશવાટીકા  ઉ.ઉ.બુનીયાદી વિધાંમંદીર જેસાવાડા મા ચાલતા  એન.એસ.એસ યુનીટ દ્વારા મે. જિલ્લા  શિક્ષણ અધીકારી દાહોદ તથા કલેકટર કચેરી દાહોદના સંયુકત ઉપક્મે જેસાવાડા તથા આજુ બાજુ  વિસ્તારના મતદારોમા જન જાગૃતી ફેલાય  તે હેતુ માટે મતદાર જાગ્રૃતી રેલીનુ આયોજન કરવામા આવ્યુ. આ રેલી શાળાના શૈલેશભાઇ મખોડીયા દ્વારા લીલી ઝંડી  આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ  એન.એસ.એસ ના સ્વયંમ સેવકો  એ મતદાર ને લગતા પોસ્ટરો તથા બેનરો અને સુત્રોચાર કરી લોકોમા જાગૃતી લાવવાનો  પ્રયાસ કર્યો . રેલી સહીત સમગ્ર  કાયઁકમ નુ સંચાલન એન.એચ.એસ યુનીટ ના પોગ્રામ ઓફિસર એસ.એચ.ચૌધરીએ કયુઁ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments