Wednesday, February 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં ભૂર્ગભ ગટરના પ્રશ્ને પાનચકલા વિસ્તારના વેપારીઓએ ઉગ્ર રજુઆત...

વિરમગામ નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં ભૂર્ગભ ગટરના પ્રશ્ને પાનચકલા વિસ્તારના વેપારીઓએ ઉગ્ર રજુઆત કરી હોબાળો મચાવ્યો

PIYISH GAJJAR – VIRAMGAM
વિરમગામ નગરપાલિકાના સેવાસેતુના કાર્યક્રમમાં પાનચકલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પાનચકલા વિસ્તારના વેપારીઓ અનેકવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઇને રજુઆત કરી હોવા છતાં આજદિન સુઘી કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે કંટાળી ગયેલાં સ્થાનિક વેપારીઓએ રહીશો આજે નગર પાલિકા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા ચીફઓફીસરની હાજરીમા ઉગ્ર રજુઆત કરી હતી.
બીજી બાજુ સેવાસેતુના કાર્યક્રમમાં અરજદારોને વિવિઘ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments