Sunday, May 11, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નજીક સોકલી સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે વિઘાર્થીઓ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

વિરમગામ નજીક સોકલી સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે વિઘાર્થીઓ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી
મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિઘ મહોલ્લા, શેરીઓમાં,,સોસાયટીઓ સહિત જગ્યાઓએ નવલી નવરાત્રીમાં  “મા જગદંબા” ની આરાઘના કરવામાં આવી રહી છે. ત્યારે દેત્રોજ વિરમગામ નજીક સોકલી સ્વામીનારાયણ ગુરુકુલમ સંસ્થાના ખાતે કોલેજ ના વિઘાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments