દાહોદ ના વર્ષો જુના અને આસ્થાનાં પ્રતિક એવા દાહોદ શહેર ના મુખ્ય...
દાહોદ ના વર્ષો જુના અને આસ્થાનાં પ્રતિક એવા દાહોદ શહેર ના મુખ્ય બજાર ખાતે રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન એવા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન
આસ્થાનાં પ્રતિક રૂપ ગણાતા આ સિદ્ધિ...
વાહ ભૈ વાહ…ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ખરીદી પર મળશે આયકર છુટ:
દિવાળી સુધીમાં જાહેરાત થવાની સંભાવનાઃ આયકરમાં બે ટકા સુધીની છુટછાટ મળશેઃ દુકાનદારોને પણ અડધા થી એક ટકાનો લાભ મળશેઃ એક લાખથી ઉપરની લેવડ-દેવડને રોકડને બદલે ઇલેકટ્રોનીક કે ચેકના માધ્યમથી કરવાનું ફરજીયાત બનશે
વિશ્વમાંથી ગરીબી નાબૂદ કરવી એ આપણી જવાબદારી- UNમાં મોદી; UNSC માટે કરી દાવેદારી
ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ ખાતે 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ'માં સંબોધન કર્યું હતું. 1970ના દાયકામાં તે સમયના વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ 'ગરીબી હટાવો'ની હાકલ કરી હતી. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસમુક્ત દેશનું આહ્વાન...