દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત ગોકુલ સોસાયટીના ભૂલકાઓ દ્વારા શ્રીજીનું ઉત્સાહભેર થયેલ વિસર્જન

Keyur Parmar - Dahod              દાહોદ જીલ્લા ના મુખ્ય મથક એવા દાહોદ શહેરની ચાકલીયા રોડ ઉપર આવેલ ગોકુલ સોસાયટીમાં ભૂલકા ઓ દ્વારા હરસો ઉલ્લાસ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ભૂલકાઓ દ્વારા ગઈ કાલે છપ્પન...

દાહોદ જીલ્લા ના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ઢોલ નગારા તાસા તથા ડી જે...

Keyur Parmar - Dahod                    દાહોદ જીલ્લા ના મુખ્ય મથક એવા દાહોદ શહેર ખાતે ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ શહેર ના જુદા જુદા વિસ્તારમાં ઢોલ નગારા તાસા તથા ડી જે અને ઢોલીઓ સાથે...

લીમખેડા તાલુકા મુખ્ય મથકે ધામધૂમ થી શ્રીજી વિસર્જન સંપન

Harshil parekh - limkheda      દાહોદ જીલ્લા ના લીમખેડા ગામ ખાતે આજ બપોર થી જ ધામધૂમ થી શ્રીજીની વિસર્જન યાત્રા લીમખેડા ના રાજમાર્ગો ઉપર થઇ અને મુખ્ય બજાર શાસ્ત્રી ચોક પાસે આવેલ હડફ નદી માં...

ફતેપુરા તાલુકા મુખ્ય મથકે ધામધૂમ થી શ્રીજી વિસર્જન સંપન

      Sabir bhabhor - fatepura              ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે નગર ના વિવિધ વિસ્તાર મા વિધ્નહર્તા ગણેશજી ની સ્થાપ્ના કરી 10_10 દિવસ ભાવપુર્વક  પુજા અર્ચના કરી આજરોજ દરેક વિસ્તાર ના ગણેશ મંડલ ઉખરેલી રોડ પરથી એકસાથે...

ઝાલોદ શહીદ રાજેશ ચોક ખાતે ગઈકાલે વિશ્વ હિંદુ પરિસદ બજરંગ દલ ધ્વારા ઝાલોદ પ્રખંડ...

 Digvijaysinh - jhalod                                વિશ્વ હિન્દુ પરિસદ ના  સંગઠન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ , વિભાગ મંત્રી રમણભાઈ, જિલા પ્રમુખ ગોવિંદભાઈ નટ ના...

દાહોદ ના વર્ષો જુના અને આસ્થાનાં પ્રતિક એવા દાહોદ શહેર ના મુખ્ય...

દાહોદ ના વર્ષો  જુના અને આસ્થાનાં  પ્રતિક એવા દાહોદ શહેર ના મુખ્ય બજાર ખાતે રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન એવા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન              આસ્થાનાં  પ્રતિક રૂપ ગણાતા આ સિદ્ધિ...

વાહ ભૈ વાહ…ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ખરીદી પર મળશે આયકર છુટ:

દિવાળી સુધીમાં જાહેરાત થવાની સંભાવનાઃ આયકરમાં બે ટકા સુધીની છુટછાટ મળશેઃ દુકાનદારોને પણ અડધા થી એક ટકાનો લાભ મળશેઃ એક લાખથી ઉપરની લેવડ-દેવડને રોકડને બદલે ઇલેકટ્રોનીક કે ચેકના માધ્‍યમથી કરવાનું ફરજીયાત બનશે