Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે શહીદોની યાદમાં “એક...

દાહોદ ખાતે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” નું આયોજન

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર અને જોઇન રિવોલ્યુશન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ દાહોદ ખાતે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આવવા દાહોદ શહેર તથા તેની આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમના સ્પોન્સર “રાહુલ મોટર્સ, દાહોદ તરફ થી પણ આમંત્રણ આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments