Thursday, April 10, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાંટુશ્યામ મહાકિર્તન કાર્યક્રમનું થનાર ભવ્ય આયોજન

દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાંટુશ્યામ મહાકિર્તન કાર્યક્રમનું થનાર ભવ્ય આયોજન

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં શ્રી ખાટુશ્યામ મહાકીર્તનનું ભવ્ય આયોજન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ સંગમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, ફતેપુરા માં સાંજે ૦૭:૦૦ વાગ્યે ચિરાગ ગ્રુપ દિલ્હી વાળા દ્વારા રાખવામાં આવેલ છે. તેમાં ઓર્ગેનાઇઝર ઓમજી શર્મા, સિંગર જોન અજમેરી, સિંગર સાક્ષી શર્મા, સિંગર લકી વિગેરે કલાકારો દ્વારા આયોજન રાખેલ છે. તેમાં શોભાયાત્રા તા.૧૫/૦૩/૨૦૨૦ ને  બપોરના ૦૧:૦૦ કલાક કાઢવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ભાવિ ભક્તોને લ્હાવો લેવ આયોજક મિત્ર મંડળનું ભાવભીનું નિમંત્રણ છે. “એક શામ ખાંટુશ્યામ બાબા કે નામ”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments