Monday, September 15, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામા જૈન પર્યુષણ પર્વ નિમિત્તે નગરમાં ચાલતા કતલખાના બંધ કરવા...

દાહોદ જિલ્લાના ફતેપુરામા જૈન પર્યુષણ પર્વ નિમિત્તે નગરમાં ચાલતા કતલખાના બંધ કરવા જૈન સમાજ દ્વારા મામલતદાર તથા સરપંચને લેખિતમાં રજુઆત

જૈન સમાજનો પવિત્ર પર્વ એટલે પર્યુષણ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં જૈન સમાજ દ્વારા નગરમાં ધમધમતા કતલખાના બંધ કરવા મામલતદાર અને સરપંચને લેખિત રજુઆત કરવામાં આવી.

ફતેપુરાના શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ફતેપુરાના મામલતદાર અને ફતેપુરાના સરપંચને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરામાં આજ રોજ તા.૦૩/૦૯/૨૦૨૧ થી તા.૧૩/૦૯/૨૦૨૧ સુધીના ૧૦ દિવસ દરમિયાન પર્યુષણ પર્વના ધાર્મિક તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જૈન સમાજના લોકો દ્વારા ઉપાસના, વ્રત અને ધ્યાન કરવામાં આવે છે. વર્ષમાં એક જ વખત આવતો આ જૈન સમાજનો મોટામાં મોટો ધાર્મિક તહેવાર હોઈ આ દસ દિવસ સુધી ફતેપુરામા અને કરોડિયા ગામના કતલખાના બંધ રખાવવા માટે ગત રોજ તા.૦૨/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ તાલૂકા મામલતદાર અને સરપંંચને લેખિતમા રજુઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1