Friday, April 25, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના વાંગડમાં કાળી ચૌદશ નિમિતનો ગત રોજ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ફતેપુરાના વાંગડમાં કાળી ચૌદશ નિમિતનો ગત રોજ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુુકાના વાાંગડ ગામે જાલુભાઈ કલજીભાઈ પારગીને ત્યાં તેમનું સહ પરિવાર એકત્રિત થઈ કાલી ચૌદશ નિમિત્તે ગત તા.૧૩/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ રાત્રીના ભજન સંધ્યા અને ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ભજન સંધ્યાનો કાર્યક્રમ મધ્યપ્રદેશના ધધુડકા મંદિરના મહંત 108 ડો. વિશ્રામ રામદાસ સાહેબના હસ્તે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભક્તજનોએ આ કાર્યક્રમમાં આવી લાભ લીધો હતો. કાર્યક્રમમાં સાંજના સમયે  આનંદ આરતી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પારગીના વરદ્દ હસ્તે કરવામાં આવી હતી અને પરિવાર દ્વારા સૌએ આરતીનો લાભ લીધો હતો. આ આનંદ આરતીમાં ઘણા મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા અને મહંતોના આશીર્વાદ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments