Monday, April 7, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા ઉત્તરાયણ ને માંડ બે દિવસ જ બાકી છે કોઈ વેપારના હોવાથી...

ફતેપુરા ઉત્તરાયણ ને માંડ બે દિવસ જ બાકી છે કોઈ વેપારના હોવાથી પતંગના વેપારી શોકમાં  

pravin kalal fatepura
          ફતેપુરા માં પતંગ બઝાર માં બિલકુલ ગરાગી નથી જણાતી બઝાર માં મંદી જોવા મળી રહી છે અહીંયા પણ નોટિબંદી ની અસર લાગી રહી છે પતગના વહેપારી ઓ ભારે  શોક માં જણાઈ રહ્યા છે જો પતંગો અને દોરાનું વેચાણ નઈ થાય તો મોટી નુકક્ષાની સહન કરવાનો વારો અવેતેમ છે વહેપારી ઓનું કહેવું છે કે દર વર્ષ કરતા અડધી પણ ઘરાકી નથી અમારી પાસે હજુપણ ફૂલ સ્ટોક માં માલ પડેલો છે અમો ભગવાન ભરોસે બેઠા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments