pravin kalal fatepura
ફતેપુરા માં પતંગ બઝાર માં બિલકુલ ગરાગી નથી જણાતી બઝાર માં મંદી જોવા મળી રહી છે અહીંયા પણ નોટિબંદી ની અસર લાગી રહી છે પતગના વહેપારી ઓ ભારે શોક માં જણાઈ રહ્યા છે જો પતંગો અને દોરાનું વેચાણ નઈ થાય તો મોટી નુકક્ષાની સહન કરવાનો વારો અવેતેમ છે વહેપારી ઓનું કહેવું છે કે દર વર્ષ કરતા અડધી પણ ઘરાકી નથી અમારી પાસે હજુપણ ફૂલ સ્ટોક માં માલ પડેલો છે અમો ભગવાન ભરોસે બેઠા છે.