Saturday, October 11, 2025
Google search engine
HomeViramgam - વિરમગામબાવળાના અંબાજી મંદિર ખાતે સામુહિક સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી તથા ભગવાન...

બાવળાના અંબાજી મંદિર ખાતે સામુહિક સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી તથા ભગવાન રામચન્દ્રજીના જન્મોત્સવની ઉજવણી કેક કાપીને કરવામાં આવી

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના બાવળાના ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. રામનવમીના પવિત્ર દિવસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સામુહિક સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. જેમાં 31 પરીવનારના સભ્યોએ સત્યનારાયણ ભગવાનની સામુહિક કથાનો લાભ લીધો હતો. આ ઉપરાંત કેક કાપીને ભગવાન રામચન્દ્રજીના જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

PERSONA PLUZસામુહીક કથામાં ભાગ લેનાર ગોપી પટેલે જણાવ્યુ હતુ કે, ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિરમાં સામુહિક સત્ય નારાયણ ભગવાનની કથાનો લાભ 31 લોકોએ લીધો હતો. આ એક અમુલ્ય લાભ હતો. રામનવમીના પાવન દિવસે કેક કાપીને રામચન્દ્ર ભગવાના જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવતા મંદિર પ્રાંગણ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યુ હતુ.
બાવળાના ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિરના પુજારી કમલેશભાઇએ જણાવ્યુ હતુ કે, શ્રી દેવી ભાગવત કથા નિમિત્તે અંબાજી મંદિરના પ્રાંગણમાં રામનવમી નિમીત્તે સામુહિત સત્યનારાયણ ભગવાનની કથા તથા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1