Monday, September 15, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમાં ઐતિહાસિક સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનો સમૈયા મહોત્સવ યોજાયો

વિરમગામ શહેરમાં ઐતિહાસિક સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનો સમૈયા મહોત્સવ યોજાયો

piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય શહેર વિરમગામમાં ઐતિહાસિક સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનો સમૈયા મહોત્સવ યોજાયો. 28 ફેબ્રુઆરી  ફાગણ સુદ – 2 ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ શહેરમાં રહેતાં સમસ્ત સતવારા સમાજના ઇષ્ટદેવ સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં સિઘ્ઘનાથ મહાદેવના સમૈયા મહોત્સવ સહિતના ઘાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહાદેવજીના અભિષેક, લઘુરૂદ્ર યજ્ઞ. ઘજારોહણ, સન્માન સમારોહ, યોગ. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત જ્ઞાતી સભા, ડાયરો જેવા કાર્યક્રમો યોજાયા હતા. સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું વઘુમાં આ પ્રસંગે સમગ્ર ગુજરાત ભરમાંથી સમસ્ત સતવારા સમાજ ના આશરે 10,000થી વઘુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1