

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં વિવિઘ મહોલ્લા શેરીઓમાં, સોસાયટીઓ સહિત જગ્યાઓએ નવલી નવરાત્રીમાં “મા જગદંબા” ની આરાઘના
કરવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ શહેરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય અને મજમુદાર કન્યા છાત્રાલયનાં વિઘાર્થી – વિદ્યાર્થીનીઓ દ્વારા નવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવી રહી છે.