Monday, April 7, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી ગામમાં રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી

સંજેલી ગામમાં રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી

faruk patel logo-newstok-272-150x53(1)Faruk Patel – Sanjeli
સંજેલી નગર જયારે સ્ટેટ હતું તે સમયથી મહારાજા પુષ્પસિંહજી ના માર્ગદર્શન હેઠળ સંજેલી નગરમાં આખા નગરની એક જ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે સાંજે પહેલા રાજવી પરિવાર દ્વારા હોળીની પૂજાવિધિ થયા બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખીને સંજેલીના લોકો દ્વારા તાલુકા સેવા સદન ની સામે એક જ જગ્યાએ હોળી ઉજવવામાં આવે છે. જેનાથી પર્યાવરણમાં પણ ઓછુ નુકશાન થાય છે અને લાકડાની પણ બચત થાય છે.
IMG-20160324-WA0021
હોળીના બીજા દિવસે ધામધુમથી સંજેલી નગરજનો દ્વારા ધુળેટીની ઉજવણી કરી એકબીજાને રંગોથી રંગીને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments