કેવડિયા ખાતેના જમીન સંપાદનના વિરોધમાં સંજેલીના આદિવાસી પરિવાર દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
176
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સંજેલી ખાતે મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જે સરકારી તંત્ર દ્વારા કેવડિયા ખાતેના આદિવાસી પરિવારોને જમીન સંપાદન મુદ્દે થઇ રહેલો અન્યાંય દૂર ન થાય તો તેના માટે જરુર પડે ત્યાંના આદિવસી ભાઈ-બહેનો સાથે ઉભા રહીને કદમ થી કદમ મિલાવી તથા જરૂર પડે તેમના હિત માટે ઉગ્ર આંદોલનમાં જોડાવાની પણ તૈયારી દર્શાવી હતી. તેવું આ આવેદનપત્રમાં લખેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here