દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં લાંબા સમયથી સંગઠનના કાર્યકાળ પૂરા થતાં હોઈ દાહોદ ભાજપ મોવડી મંડળ દ્વારા આજે તા.૧૫/૧૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ દાહોદ શહેરની સંગઠનની રચના કરી. જેમાં દાહોદ શહેર ભાજપ પ્રમુખ પદે મનોજભાઈ વ્યાસ, મહામંત્રી તરીકે સત્યેન્દ્રભાઈ સોલંકી અને તુલસીભાઈ જેઠવાણીની નિમણૂક કરવામાં આવી.
જાણો : દાહોદ શહેર ભાજપા પ્રમુખ અને મહામંત્રી કોણ બન્યું ?
RELATED ARTICLES