દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ દ્રષ્ટિ નેત્રાલયમાં કોરોના વાઈરસ (Covid-19) રોગને કારણે OPD ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આંખના દર્દીઓએ ધ્યાને લેતા તે સમય આ પ્રમાણે આપેલ છે. : – સોમવાર થી શનિવાર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. (આંખના દર્દી માટે રજીસ્ટ્રેશન બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.)
આંખના રોગની સારવાર અને ઓપરેશનની પ્રક્રિયા સરકારની (Covid-19) માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. તથા આંખ સંબંધિત ઇમરજન્સી સેવાઓ 24 કલાક માટે ખુલ્લી હોય છે. આપેલ સંપર્ક નંબર ઉપર ફોન કરી આંખના દર્દી માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સંપર્ક નંબર: 02673 – 255110, 238700, 09909008838