Friday, June 6, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને...

દાહોદની નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને ૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ નિમિત્તે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થતા દાહોદ જિલ્લાનું યુવાધન.

સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ નિમિત્તે ૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. આ નિમિત્તે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમને દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં યુવાનોએ ઓનલાઇન નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કરેલા પ્રવચનને રસપૂર્વક સાંભળ્યું હતું. આ વેળાએ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ યુવાઓએ આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતા. દાહોદની નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ યોજાયેલા કાર્યક્રમમાં પણ યુવાનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ વેળાએ નવજીવન આટર્સ અને કોમર્સ કોલેજના આચાર્ય, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ – કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments