દાહોદ જિલ્લામાં ચાલી રહેલા રોડ – રસ્તા સમારકામ અન્વયે ધાનપુર તાલુકામાં આવેલ વાંસિયા ડુંગરી મંડોર – વરઝર રોડ, સંજેલી તાલુકામાં આવેલ સંજેલી સ્ટેશનથી માંડલી મુખ્ય રસ્તાને જોડતો રોડ, દાંતીયા અમલીયાર ફળીયા થી મેડા ફળીયા રોડ, લીમખેડા તાલુકામાં આવેલ માર્કેટ યાર્ડ થી ચોપાટ – પાલ્લી મોટામાળ નિનામાની વાવ, ગોરીયા રોડ જેવા રોડ – રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં માર્ગ અને મકાન, પંચાયત વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓનું કરવામાં આવ્યું સમારકામ
RELATED ARTICLES