Saturday, February 1, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલીના મુખ્ય મથક ખાતે R.S.S.  પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ 

સંજેલીના મુખ્ય મથક ખાતે R.S.S.  પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગરમાં દેશ ભરમાં કોરોનાની મહામારી વચ્ચે R.S.S. પરિવાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સંજેલીના સેવા ભાવિ યુવાનોએ આયુર્વેદિક ઉકાળાનું ઘરે ઘરે ફરીને વિતરણ કરવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments