Saturday, March 1, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થયેલ...

દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થયેલ છે

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયા ખાતે રહેતા શંકરભાઇ પ્રતાપભાઇ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી નામે અમિતાબેન રાઠવા તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ગામ જામરણ ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે, જેની તપાસ કરવા છતાય આજ દિન સુધી મળી આવેલ નથી.

ગુમ થનાર અમિતાબેન રાઠવાનું વર્ણન આ પ્રમાણે છે. ઉમર : ૨૧ વર્ષ, – ધંધો : ઘરકામ, – રહેઠાણ : જામરણ ગામ (બારીઆ ફળીયુ) તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ, – પહેરવેશ : શરીરે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે.,  શરીરનો બાંધો : મધ્યમ, – ઉંચાઇ : આશરે સવા પાંચ ફુટ, – વર્ણ : રંગે સાધારણ શ્યામ વર્ણ, – અન્ય ઓળખ : મોઢુ ગોળ, વાળા કાળા અને માથે વાળનો અંબોડો બાધે છે. તેણી હિન્દી – ગુજરાતી ભાષા જાણે છે.

ગુમ થનારની ભાળ મળ્યે સાગટાળા પોલીસ સ્ટેશન પર મોબાઈલ નંબર ૬૩૫૯૭૨૫૯૫૨, ત.ક.અ મો.નં. ૯૧૦૬૪૭૮૬૩૯ , પો.સબ.ઇન્સ. મો.નં- ૯૯૧૩૧૨૦૩૭૭ પર જાણ કરવા અ.હે.કો. એસ.એસ.બારીઆ સાગટાળા પો.સ્ટે. દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments