Wednesday, June 10, 2026
Google search engine
HomeLimkheda - લીમખેડાલીમખેડાના મહંત કિર્તન મહારાજ પગપાળા યાત્રા કરી સંઘ સાથે પાવાગઢ જવા નીકળ્યા

લીમખેડાના મહંત કિર્તન મહારાજ પગપાળા યાત્રા કરી સંઘ સાથે પાવાગઢ જવા નીકળ્યા


2015-09-29 18.14.26

NewsTok24 – Harshil Parekh – Limkheda

લીમખેડાની ચિત્રકુટ સોસાયટીની પાસે રહેતા શ્રી કિર્તન મહારાજ પગપાળા યાત્રા સંઘ કરીને શ્રી મહાકાળી માં ના પવિત્ર ધામ પાવાગઢ જવા નીકળ્યા હતા. જેમાં લીમખેડા તથા આસપાસના મોટી  ભક્તો જોડાયા હતા. આ યાત્રા બીજા દિવસે માડીના દરબારમાં પહોચી જશે જેમાં મહારાજે નક્કી કરેલા અમુક કલાકો સુધી તેઓ મૌન રાખશે તેવું તેમના એક ભક્તે જણાવ્યું હતું. 20151010_173259

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 Not Found

404

Not Found

The resource requested could not be found on this server!

1