Friday, July 24, 2026
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નળકાંઠાના કમીજલા ગામે વરસાદી પાણી માંથી વૃઘ્ઘની અંતિમયાત્રા યાત્રા નીકળી

વિરમગામ નળકાંઠાના કમીજલા ગામે વરસાદી પાણી માંથી વૃઘ્ઘની અંતિમયાત્રા યાત્રા નીકળી

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેર-તાલુકા સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ છે ત્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હોવાથી નળકાંઠાના કમીજલા ગામમાં ઢીંચણસમા પાણી ભરાયાં છે. જ્યાં જુહાભાઇ સેનવા નામનાં વૃઘ્ઘનું માંદગી બાદ આજ રોજ કુદરતી મોત નિપજતાં તેમના પરીવાર દ્વારા વરસાદી પાણી વચ્ચે ગામની બહાર આવેલ સ્મશાને લઈ જવા માટે વરસાદી પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 Not Found
404 Not Found
Please forward this error screen to panel.hacklinkmarket.com's WebMaster.

The server cannot find the requested page:

  • panel.hacklinkmarket.com/cp_errordocument.shtml (port 443)
1