દાહોદ શહેરમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ અને દોરાની ખરીદીને પણ કોરોના મહામારીની અસર, લોકો ઉત્તરાયણની ખરીદીથી રહ્યા દૂર

0
51

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જીલ્લામાં ઉત્તરાયણ પર્વને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. બીજી બાજુ જ્યારે ઉત્તરાયણનો પર્વ  ફિક્કો હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. આજે તા. ૧૩/૦૧/૨૦૨૧ ને બુધવારના રોજ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગના વેપારીઓ નવરા બેસી રહ્યા છે. પતંગ બજારમાં લોકો પતંગ લેવા માટે નથી તો ભીડ કે નથી તો ગિરદી. એક બાજુ લોકોને કોરોનાની માર અને તે કોરોનાની મારના લીધે વેપારીઓ પર પણ નહીં લોકોના માનસ ઉપર પણ અસર છોડી છે. અને બીજી બાજુ આર્થિક મંદીના કારણે પણ લોકો પતંગ દોરાની, માસ્ક અને પિપૂડીઓની ખરીદી થી લોકો દૂર રહ્યા છે. લોકો તલની ચીકકીની પણ ખરીદી થી દૂર રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here