સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને ઘરે ઘરે જઈને ભણાવી રહ્યા છે શિક્ષકો

0
144
THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા આવેલ પ્રાથમિક શાળા તેમજ કન્યા શાળાના શિક્ષકભાઈ બહેનોએ કોરોના મહામારીના સમયને ધ્યાનમાં લઇ સરકારની ગાઇડલાઇન મુજબ આચાર્ય જયેશભાઈ પટેલના માર્ગદર્શન દ્વારા શાળામાં ભણતા નાના બાળકોમાં સંક્ર્મણ ન ફેલાઈ તે માટે ઘરે ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here